કહે છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. જયારે તમારો જન્મ થાય છે ત્યારથી જ એ નક્કી થઇ જાય છે કે તમારા જીવન સાથી કોણ હશે અને યોગ્ય સમય આવે એટલે તે તમને મળી પણ જાય છે. તો આજે અમે તમને થોડા એવા નામોની જોડીઓ વિષે જણાવીશું. જે ભગવાન શિવ એ પોતે બનાવી છે અને આ જોડીઓ ઉપર હંમેશા ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ બનેલી રહે છે. અને આ જોડીઓ વચ્ચે પ્રેમ હંમેશા જળવાયેલો રહે છે. તો આવો તમને જણાવીએ છીએ કઈ છે એ ત્રણ જોડીઓ જે સ્વયં ભગવાન શિવ એ બનાવી છે.
S અને A :-
જણાવી આપીએ કે જે પણ લોકોના નામોનો પહેલો અક્ષર એ અને એસ હોય છે તેની જોડી સ્વયં ભગવાન શિવ એ બનાવી હોય છે. આ નામની જે જોડીઓ હોય છે તે હંમેશા પોતાના પરિવારનું ધ્યાન રાખે છે અને સંબંધોને સારી રીતે નિભાવે છે. તે ઉપરાંત તેમનું જીવન હંમેશા આનંદથી ભરેલું રહે છે કેમ કે તેની ઉપર સ્વયં ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ જળવાયેલી રહે છે.
D અને N :-
જણાવી આપીએ કે આ નામ ની જોડીઓ વાળાની એક ખાસ વાત એ હોય છે કે તે તેની સાથે લગ્ન કરે છે. જેની સાથે એ પ્રેમ કરે છે. એટલું જ નહિ આ જોડીની જે એક બીજી વાત છે, જે વિશેષ બનાવે છે તે છે તેમની વચ્ચેની આંતરિક સમજણ. તે એક બીજા ને એટલા સમજે છે કે તેમના વિચારો ક્યારે પણ એક બીજા થી જુદા નથી હોતા. જે કારણ થી તેમનો એક બીજા સાથે ઝગડો પણ નથી થતો. તે બન્ને દરેક પરિસ્થિતિઓમાં એક બીજાને સાથ આપે છે અને એક બીજા ની સાથે અડગ ઉભા રહે છે.
B અને M :-
જણાવી આપીએ કે આ જોડીને સ્વયં ભગવાન શિવ અને પાર્વતીજીનો અવતાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ નામની જોડીઓ ઉપર ભગવાન શિવ અને પાર્વતી બન્નેની જ કૃપા દ્રષ્ટિ જળવાયેલી રહે છે. તે બન્ને જ ઘણા શાંત સ્વભાવના હોય છે. અને દરેક વિકટ પરિસ્થિતિમાં એક બીજાને સાથ આપે છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)