Category: Health
-
ઓજાર હોવા છતાં આપણા વૃદ્ધ ડુંગરીને ફોડીને જ કેમ ખાતા જાણો આ અદભુત રહસ્ય
મિત્રો શું તમે ક્યારે પણ તમે પોતાને સવાલ કરેલ છે કે બધા હથીયારો હોવા છતાંપણ આપણા વડવાઓ ડુંગળીને ફોડીને જ કેમ ખાતા હતા? કાપીને કેમ ખાતા નહોતા ખાતા? તો તેનો જવાબ આ પ્રકારે છે. ડુંગળી છેલ્લા ૫૦૦૦ વર્ષથી ભારત આખામાં અને આજકાલ આખા વિશ્વમાં ઉગાડવામાં અને ખાવામાં આવે છે. મિત્રો ડુંગળી કાપવા થી જેટલી ઝડપથી […]
-
શાસ્ત્રો મુજબ આ ટેવોથી ઘટે છે ઉંમર, ખાસ કરીને શનિવારે ભૂલથી પણ ન કરવું જોઈએ આવું
વિજ્ઞાન ના આયુગમાં આપણે ભલે ધર્મગ્રંથો ના જ્ઞાન ને ભૂલી ગયા હોઈએ, પણ હકીકતમાં આ આજે પણ આપણા માટે એટલું જ લાભદાયક અને મહત્વનું છે જેટલું જુના સમયમાં હતું. હકીકતમાં સાયન્સ પાસે ભલે આપણી અમુક સમસ્યાનો ઉકેલ છે, પણ ધર્મ ગ્રંથ અને શાસ્ત્ર આપણે ને તે રસ્તો બતાવે છે જેનું પાલન કરીને આપણે એવી સમસ્યાનો […]
-
આ છે વિશ્વના સૌથી મુશ્કેલ કોયડા, જવાબ ફક્ત બુદ્ધીશાળી લોકો જ આપી શકે છે
લોકો માટે કોયડા કે પછી મુશ્કેલ પ્રશ્નોના જવાબો આપવાનું ખૂબ ગમે છે. તેનાથી થોડો ઘણો સમય પણ પસાર થઇ જાય છે અને મગજની કસરત પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે કંઈક એવા જ કોયડા લઇને આવ્યા છીએ, જે ઉકેલવા માટે સારા સારાનો પરસેવો છૂટી ગયો છે. જોઈએ છીએ કે તમે કેટલા પ્રશ્નોના જવાબ […]
-
લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરવાની આ 5 અનોખી રીત આપનાવો.
આ 5 સરળ રીત આપનાવીને તમે પણ લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. જો તમે લાંબા સમય સુધી લીંબુ સંગ્રહિત કરવા માંગતા હો, તો આ લેખમાં આપેલી 5 અનન્ય પદ્ધતિઓ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. લીંબુમાં હાજર વિટામિન સી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, જે ઈમ્યુનીટીને મજબૂત બનાવવામાં મદદ કરે […]
-
મોટાપાને કહો ટા-ટા કારણ કે બોડી ફેટને ઝડપથી ઓછું કરે છે ત્રિફળા.
પોતાનું વજન ઓછું કરવા માંગો છો, તો અજમાવો ત્રિફળા, વજન ઓછું કરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક જો તમે વજન ઘટાડવાનાં ઉપાય અપનાવી અપનાવીને કંટાળી ગયા છો, છતાં પણ વજન ઓછું થઇ રહ્યું નથી તો ત્રિફળા અજમાવો. તેનાથી તમારા શરીરની વધારાની ચરબી ઘટે છે અને આરોગ્ય … જાડાપણું હવે મહિલાઓની એક મોટી સમસ્યા બની […]
-
સવારે ઉઠીને પલંગ નીચે પગ મુકતા પહેલા કરી લો આ, થઈ જશે બધા જ કામ.
સવારની શરુઆત જેવી થાય છે, બાકીનો દિવસ પણ તે જ રીતે વીતે છે એવામાં જરૂરી છે કે સવારને સારી બનાવીએ. શાસ્ત્રોમાં સવારના સમયે ઉઠતા જ કેટલાક વિશેષ કામ કરવાની સલાહ આપી છે. માન્યતા છે કે જો સવારે ઉઠીને જમીન પર પગ રાખતા પહેલા તમે આ કામ કરી લો, તો તમારો આખો દિવસ સુંદર બની જશે […]
-
આ ચમત્કારી મંત્રનો જાપ કયા સમયે અને કેવી રીતે કરવો, ઢગલાબંધ ફાયદાનો સ્ત્રોત છે આ મંત્ર.
આ મંત્ર દ્વારા ઢગલાબંધ ફાયદા મળે છે, સૌથી શ્રેષ્ઠ મંત્રમાં ગણવામાં આવે છે, જાણો કયો મંત્ર છે આ નકારાત્મકતાથી બચવા માટે અને એકાગ્રતા વધારવા માટે કરાવો જોઈએ ગાયત્રી મંત્રનો જપ. માતા ગાયત્રીની પ્રસન્નતા માટે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે, આ મંત્રને સૌથી શ્રેષ્ઠ મંત્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમાંથી આ મંત્ર એક ગણવામાં આવે […]
-
ઘરની બહાર ફરવા જતા પહેલા ફ્રીઝરમાં રાખો આ સિક્કો, પછી પાછા આવીને જુઓ એનો કમાલ.
જો તમે ઘરેની બહાર લાંબી રજા લઇને ફરવા જઈ રહ્યા છો અને જતી વખતે ફ્રીજમાં મૂકીને જઈ રહ્યા છો, થોડી ખાવાની વસ્તુ તો અમે તમને એક કામની વાત જણાવવા જઈ રહ્યા છીએ. એવું હંમેશા થાય છે કે ઘર માંથી થોડા દિવસો માટે બહાર જતી વખતે આપણે ફ્રીજમાં ખાવાની થોડી વસ્તુ પાછળ મૂકી જ જઈએ છીએ. […]
-
જાણો, લગ્ન પછી છોકરીઓને ચાંદલો લગાવવો કેમ જરૂરી હોય છે?
સનાતન ધર્મમાં દરેક ક્રિયા અને પરંપરાનું કોઈ વેજ્ઞાનિક કારણ જરૂર હોય છે. આપણા ઋષિ મુની લોકો ઘણી મહત્વની શોધ કરવાની કોઈ પરંપરા કે માન્યતાઓને દર્શાવે છે. આપણા ગ્રંથોમાં ઘણી બધી માન્યતાઓ અને પરંપરાઓનું વર્ણન જોવા મળે છે. જે માણસો માટે ઉત્તમ હોય છે. આપણે આપણા માથા ઉપર તિલક લગાવવાનું વેજ્ઞાનિક કારણ પહેલા જ જણાવી ચુક્યા […]
-
આ રીતે બનાવો ઉપવાસ માટે કોપરા પિસ્તાના લાડુ, ઝટપટ બની જશે ફરાળની આ રેસિપી.
(1) કોપરા પિસ્તા ના લાડુ : ઉપવાસ માટે મે આજે કોપરા પિસ્તા ના લાડુ બનાવ્યા છે. ઘણા સમય થી કાઈ મુકાતું નહોતું તો વિચાર્યું, હો જાયે.. જોકે બધાના ત્યાં થતું જ હોય તો પણ મૂકી જ રહી છું તો જટ પટ રેસિપી આપીજ દઉં . સામગ્રી : કોપરું ખારેક પિસ્તા બદામ શીંગદાણા તલ ઘી બૂરું […]