Category: Lifestyle
-
નરને સિંહ બનાવે છે નરસિંહ ચૂર્ણ, જાણો તેને કેવી રીતે બનાવવું અને સેવન કરવાની રીત, જાતીય રોગમાં ખુબ ઉપયોગી છે.
વાળ ખરતા હોય, વાત રોગ હોય કે જાતીય રોગ હોય, નરસિંહ ચૂર્ણ કરશે તમારી મદદ, જાણો બનાવવાની રીત. નરસિંહ ચૂર્ણ. નરને સિંહ બનાવી દેતું ચૂર્ણ. જેવું નામ છે તેવી જ અસર પણ છે. અમે તેનો ઘણો ઉપયોગ કરીએ છીએ. આ ચૂર્ણ બનાવવા માટે નીચેની ઔષધિઓ જરૂરી છે : શતાવરી – 64 તોલા ગોખરુ – 64 […]
-
ભૂલથી પણ કોઈને કહેવું નહીં તમારા જીવનની આ 4 બાબતો વિશે, નહીં તો દુઃખનું થશે આગમન.
પોતાની આ 4 વાતો બીજાને જણાવવાથી થાય છે નુકશાન, નીમ કરોલી બાબાએ આપ્યા હતા આ મંત્ર. નીમ કરોલી બાબાનું નામ આજે પણ તેમના ચમત્કારોના કારણે ગુંજી રહ્યું છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં 1900 ની આસપાસ થયો હતો. લોકો તેમને બજરંગબલીનો અવતાર માને છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરળ હતો. તેમના ચમત્કારોની વાતો આજે […]
-
વર્ષમાં મહિના તો 12 હોય છે પણ ફેબ્રુઆરીમાં જ 28 દિવસ કેમ હોય છે, શું છે તેનું કારણ.
શા માટે ફેબ્રુઆરી મહિનામાં જ 28 કે 29 દિવસ આવે છે, બીજા કોઈ મહિનામાં કેમ નહિ, જાણો તેના વિષે વિસ્તારથી. એક વર્ષમાં 12 મહિના હોય છે અને આ મહિનાઓમાં 30 કે 31 દિવસ હોય છે, પણ ફેબ્રુઆરી એક એવો મહિનો છે, જેમાં માત્ર 28 કે 29 દિવસ જ હોય છે. આવો આજે જાણીએ કે ખરેખર […]
-
કેવી રીતે કરવી ખોટા લોકોની ઓળખ? ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યા છે તેના 7 સંકેત.
ગરુડ પુરાણની મદદથી સરળતાથી ઓળખી શકતો જુઠ્ઠું બોલતા લોકોને, આ છે તેના સંકેત. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચિતનું વર્ણન છે. ગરુડ એક પક્ષી છે જેને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે જેમાં હિંદુ ધર્મના મ રુ તયૂ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સાથે સંબંધિત વાતોનું […]
-
કેવા હોય છે ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો, જાણો આ લોકોની અંગત વાતો અને ખાસિયત
નાનપણમાં તમે પણ તમારા જન્મ દિવસના હિસાબથી તમારા ચહેરા ઉપર તમારા મહિનાને તમારા પોતાના બર્થડેની તારીખ નોંધી હશે, અને ત્યારે જણાવ્યું હશે કે તમે કેવા સ્વભાવના અને કેવા છો. તે ગેમ તમે પણ નાનપણમાં જરૂર રમી હશે. ત્યારે ભલે તમે આ ગેમતે નાનપણમાં રમતા હશો પરંતુ વાત કરવામાં આવે જ્યોતિષ શાસ્ત્રની તો તે મુજબ પણ […]
-
સાચું ખોટું – અગરબત્તી અને ધૂપ, જાણો બંને માંથી કઈ વસ્તુ યોગ્ય છે અને કોનો ઉપયોગ કરવો?
લગભગ બધાજ ઘરો માં અગરબત્તી ઉપયોગમાં લેવાતી જ હશે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજકાલ બજારમાં જે સુગંધિત અગરબત્તી મળે છે તેમાં 95% માં ઝેરી કેમિકલ ઉમેરવામાં આવે છે. તેમાં રહેલા ઝેરી તત્વો ન ફક્ત હવા ને પ્રદુષિત કરે છે ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક છે. કેટલાક તત્વો જેમકે benzene, carbonyls એ […]
-
ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.
કુબેર જે ધનના દેવતા છે એ ઘરના આ સ્થાનમાં રહે છે, જાણો તેનાથી જોડાયેલ વાસ્તુ ટિપ્સ. કુબેર ધનના દેવ છે. કુબેરને ઉત્તર દિશાના સ્વામી માનવામાં આવે છે, તેથી ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા કહેવામાં આવે છે. તેથી, ઘર બનાવતી વખતે લોકો તે વાતની ખૂબ કાળજી લે છે કે ઘર ઉત્તર તરફના મોઢા વાળું હોવું જોઈએ. […]
-
યાત્રા પહેલા આ 5 શુભ શુકનમાંથી કોઈ એક જોવા મળે, તો થાય છે યાત્રા સફળ, અહીં જાણો તેના વિષે.
મહત્વપૂર્ણ યાત્રાને સફળ બનાવવા માટે કરો આ કામ, થશે લાભ. કોઈ પણ મહત્વપૂર્ણ યાત્રા શરુ કરતા જ તમને નીચે જણાવેલા શુભ શુકન દેખાય, તો નીચે જણાવ્યા પ્રમાણે તેમનું સ્વાગત કરી યાત્રા શરૂ કરો. આવું કરવાથી એ યાત્રા સફળ થાય છે. 1. બ્રાહ્મણ દર્શન : જો યાત્રા શરુ કરતા જ તમને કોઈ બ્રાહ્મણ દેખાય, તો તેમને […]
-
જીવનમાં વારંવાર થઈ રહી છે અનહોની તો હનુમાન મંદિરમાં કરો આ ઉપાય, બજરંગબલી કરશે રક્ષા
માણસનું જીવન સૌથી અલગ માનવામાં આવે છે, જયારે આ સંસારની રચના થઇ હતી ત્યારે ભગવાને જાનવરો સાથે સાથે માણસને પણ બનાવ્યા હતા, પરંતુ માણસની અંદર ભગવાને કાંઈક અલગ જ ખાસિયતો નાખી હતી, જેના કારણે જ માણસ સૌથી અલગ પડે છે, માણસ ભાવનાઓ સમજી શકે છે અને સારી ખરાબ પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે, દરેક માણસ એવું […]