Category: Lifestyle
-
વાસ્તુ અનુસાર લગાવો ઘરની દીવાલ ઉપર આ પેઇન્ટિંગ્સ, રહેશે ઘરમાં ખુશાલી.
હોલ, બેડરૂમ કે અન્ય રૂમમાં પેઇન્ટિંગ્સ લગાવતા સમયે આ નિયમ અનુસરો, થશે ધન અને ખુશીઓનું આગમન. વાસ્તુ મુજબ ઘરને બનાવવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે વાસ્તુ મુજબ ઘર બનાવાય તો ઘરમાં ખુશાલી રહે છે. તેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નથી આવતી. પણ ઘરમાં રહેલી વસ્તુ પણ જો વાસ્તુ મુજબ શણગારવામાં આવે, તો ઘરમાં […]
-
જે પુરુષમાં હોય છે આ લક્ષણ તે નસીબના હોય છે ભાગ્યશાળી હોય છે, ક્યાંક તમે પણ આમાંના નથી ને
ભાગ્યશાળી પુરુષોની ઓળખ : શાસ્ત્રોમાં ઘણી વાતોનું વિવરણ છે, જેમાંથી આપણે આપનું નસીબ જાણી શકીએ છીએ. જી હા, અત્યાર સુધી તમે ભાગ્યશાળી મહિલાઓ વિષે તો ઘણા સમાચાર વાચ્યા હશે, પણ આજે અમે તમને ભાગ્યશાળી પુરુષો વિષે થોડા એવા લક્ષણ જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમે જાણી શ્શો કે આ પુરુષ ભાગ્યશાળી છે કે નહિ? […]
-
શાસ્ત્રો મુજબ આ ટેવોથી ઘટે છે ઉંમર, ખાસ કરીને શનિવારે ભૂલથી પણ ન કરવું જોઈએ આવું
વિજ્ઞાન ના આયુગમાં આપણે ભલે ધર્મગ્રંથો ના જ્ઞાન ને ભૂલી ગયા હોઈએ, પણ હકીકતમાં આ આજે પણ આપણા માટે એટલું જ લાભદાયક અને મહત્વનું છે જેટલું જુના સમયમાં હતું. હકીકતમાં સાયન્સ પાસે ભલે આપણી અમુક સમસ્યાનો ઉકેલ છે, પણ ધર્મ ગ્રંથ અને શાસ્ત્ર આપણે ને તે રસ્તો બતાવે છે જેનું પાલન કરીને આપણે એવી સમસ્યાનો […]
-
રોજ કપડાં સુકવવા પહેલા મશીનમાં બરફના 3 ટુકડા નાખતી હતી મહિલા, કારણ પણ ઘણું શાનદાર હતું
એક મહિલાએ થોડા સમય પહેલા પોતાની પાડોસી સાથે જોડાયેલું એક વાક્ય સોશિયલ મીડિયા પર શેર કર્યુ. સ્ટૈલા નામની મહિલાએ જણાવ્યું કે એની પાડોશી મહિલા એક દિવસ વૉશ એરિયામાં રહેલા વૉશિંગ મશીનમાં કપડાં ધોઈ રહી હતી. પછી જયારે કપડાં સુકવવાનો વારો આવ્યો ત્યારે તેમણે એ જ ડ્રાયરમાં કપડાંની સાથે બરફના ત્રણ ટુકડા પણ નાખી દીધા. પોતાની […]
-
તમારા પર્સમાં આ ૮ વસ્તુ ભૂલથી પણ ન રાખો, નહિ તો બની શકો છો પાઈ પાઈ માટે ઓશિયાળા
પર્સ એક એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ દરેક સમયે પોતાની સાથે રાખે છે. લોકો પાસે રહેલા એ પર્સમાં તમામ જરૂરી વસ્તુ રહેતી હોય છે, પછી તે એટીએમ કાર્ડ હોય કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે. જે પોતાના પર્સમાં પૈસા થોડા પણ રાખતા નથી. પર્સમાં પૈસા ન રાખવાની પાછળનું કારણ […]
-
શું તમારી પાસે પણ નથી ટકતા પૈસા? જાણો પૈસા વેડફાવાનું કારણ અને તેને અટકાવવાના ઉપાય.
કોઈને કોઈ કારણોસર તમારા પૈસા થઈ જાય છે ખર્ચ અને નથી થતી બચત, તો અજમાવો આ ઉપાય. આ ઘણા લોકોની સમસ્યા હોય છે કે તેઓ ઘણી મહેનત કરે છે, સારા પૈસા પણ કમાય છે પણ તેમની પાસે પૈસા ટકતા જ નથી. એવી સમસ્યાઓની પાછળ ખોટા ખર્ચા ઉપરાંત પણ ઘણા કારણો જવાબદાર હોય છે. એટલે કે […]
-
ખોટી દિશામાં લગાવેલી ઘડિયાળ કરી શકે છે તમારી ખુશીઓને બર્બાદ, આજે જ જાણી લો ઘડિયાળથી જોડાયેલા આ જરૂરી નિયમ
ઘડિયાળનું કામ હોય છે સાચો સમય દેખાડવાનું. પણ આ ઘડિયાળ જો ખોટી જગ્યાએ લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણા બધાના ઘરોમાં ઘડિયાળ હોય છે. પરંતુ લોકો હંમેશા ઘડિયાળને ઘરની કોઈ પણ દીવાલ ઉપર લગાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે કોઈપણ ઘડિયાળને વાસ્તુના હિસાબે જ લગાવવી જોઈએ. ખરેખર […]
-
વાસ્તુની આ ટીપ્સ પ્રમાણે સજાવશો ઘરનું ગાર્ડન તો ઘરમાં આવશે ખુશહાલી, જાણો કઈ વાતનું ધ્યાન રાખવું?
જો ઘરમાં ખુશહાલી લાવવા માંગો છો, તો ઘરના ગાર્ડનને આ રીતે વાસ્તુના હિસાબે સજાવો. જે રીતે ઘરની દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવું જરૂરી છે, તે રીતે ઘરના ગાર્ડનની પણ યોગ્ય દિશા હોવી જોઈએ અને તેને વાસ્તુના હિસાબથી જ સજાવવું જોઈએ, જેથી ઘરમાં ખુશહાલી આવી શકે. કહેવામાં આવે છે કે, ઘરનો દરેક ખૂણો વાસ્તુના હિસાબે […]
-
પોતાની પત્નીના સંપૂર્ણ ગુલામ હોય છે, આ અક્ષરોના નામ વાળા પતિ. જાણો શું કહે છે તમારું નામ
કહેવામાં આવે છે લગ્ન, બે પૈડાની ગાડીની સવારી જેવું છે. જેનું એક પૈડું પતિ છે અને બીજું પત્ની. શાહબુદ્દીન રાઠોડ ઘણીવાર ગમ્મતમાં કહે છે, કે પણ એક સ્કુટરનું પૈડું અને એક ટ્રેક્ટરનું પૈડું હોય એવા ઘાટ પણ થતા હોય છે. આ સબંધ બન્નેના એક બીજાના સહયોગ અને સમર્પણથી ચાલે છે. પત્ની જો સમજદાર અને વ્યવહારિક […]
-
ઘરના સભ્યો પોતાની મુશ્કેલીઓ અને ફરિયાદ લઈને બા પાસે પહોંચ્યા, પછી માંએ જે જવાબ આપ્યો તે દરેકે જાણવો જોઈએ
મારી બા : મારી બાને ઘણી તકલીફો હતી. એને ઊંઘ ન આવતી અને એ સાવ નંખાઈ ગયાનું અનુભવતી હતી. એ એકદમ છેડાઈ પડતી અને એનામાં કડવાશ આવી ગઈ હતી. એ હંમેશા બિમાર રહેતી. એક દિવસે એ અચાનક જ બદલાઈ ગઈ. પરિસ્થિતિ તો તેની તે જ હતી પણ “મા” બીજી હતી. એક દિવસ મારા પિતાએ બાને […]