કાળા ડાઘા વાળા કેળા ભૂલથી પણ ન કરશો ધ્યાન બહાર, ફાયદા જાણીને તમે પણ ચકિત થઇ જશો 

જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે ફળ અને શાકભાજી માણસના સારા આરોગ્ય માટે ખુબ જરૂરી ભૂમિકા ભજવે છે. માણસની બીમારીમાં પણ ડોક્ટર હમેશા તાજા ફળ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે. તે વાતમાં કોઈ બેમત નથી કે ફળ ભલે કોઈપણ હોય, આપણા પોતાના માટે ખુબ ફાયદાકારક સીદ્ધ થાય છે. બરોબર આવું જ આજે અમે તમને એક એવા ફળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે બાળકથી લઈને દરેક ઉંમરના વૃદ્ધને ખાવા ગમે છે. જી હા, આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કેળાની.

કેળા એક માત્ર એવું ફળ છે જે ઉનાળા અને શિયાળા બન્ને ઋતુમાં મળે છે. જો સ્વાદ ની વાત કરીએ તો ખાવામાં પણ તેનો સ્વાદ ખુબ મીઠો હોય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા બધા પકવાનોનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને તમે કાચા પણ ખાવ તો તેના ખુબ વધુ ફાયદા મળશે. હમેશા તમે જોયું હશે કે ભારતમાં લોકો ડાઘા વાળા કેલા ને સારા નથી ગણતા અને તેને ફેંકી દે છે. લોકો તે કેળા ખરીદીને લાવે છે, જે તેમને સારા એવા પીળા જોવા મળે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે તમે જે ડાઘ વાળા કેળા ને તરછોડી દો છો, તે એકદમ પાકેલા હોય છે.

જો તમે પણ ડાઘા વાળા કેળાને આજ સુધી ખરાબ ગણતા આવી રહ્યા છો તો હવે તમારે તમારો વિચાર બદલવો પડશે. તે ઉપરાંત વધુ પાકેલા કેળામાં સામાન્ય કેળાની તુલના માં ન્યુટ્રીએન્ટસ પણ વધુ હોય છે જો કે શરીર માટે ખુબ જરૂરી છે. તો મિત્રો આજના આ આર્ટીકલમાં અમે તમને ડાઘા વાળા કેળા ના એવા ગુણ જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ દંગ રહી જશો અને આજે જ તે કેળાનું સેવન શરુ કરી દેશો.

ડાઘા વાળા કેળાના ફાયદા :

તમારી જાણકારી માટે અને તમને જણાવી આપીએ કે ડાઘા વાળા કેળામાં મેગ્નેશિયમ ખુબ વધુ પ્રમાણમાં મળી આવે છે. આ મેગ્નેશિયમ ના પાચન સીસ્ટમ મેં ઠીક રાખવામાં કામ આવે છે. સાથે જ આ કેળા નું સેવન કરવાથી તમારા પેટની કબજિયાત જેવી ઘણી બીમારીઓ દુર થઇ શકે છે.

વધુ પાકેલા કેળા ખાવાથી શરીરમાં ટ્યુમર સામે લડવાની શક્તિ મળે છે. તેથી ડાઘા વાળા પાકા કેળા નું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મનુષ્ય ની પાસે પણ આવતી નથી અને તેને તંદુરસ્ત રાખે છે.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા પાચન તંત્રને સારું રાખવા માટે આપણે પોષ્ટિક તત્વો ની જરૂર રહે છે. તેવામાં ફાઈબર એક એવું પોષ્ટિક તત્વ છે, જે કેળામાં સૌથી વધુ મળી આવે છે. તેથી જો કેળા ડાઘ ધબ્બા થી ભરપુર હોય છે, તેમાં ફાઈબર નું પ્રમાણ બીજા કેળાથી ખુબ વધુ મળી આવે છે.

ડાઘ ધબ્બા વાળા કેળા ખાવાથી શરીરને ઘણા પ્રકારનું પોષ્ટિક તત્વ મળી જાય છે. તેમાંથી કેલ્શિયમ, વિટામીન ‘બી1’ વિટામીન ‘બી૨’, પોટેશિયમ વગેરે મોટા પ્રમાણમાં રહેલા હોય છે.

તમને એ જાણીને નવી લાગશે કે રોજ ત્રણ થી ચાર કેળા ખાવાથી ભૂખ વધે છે. તેવા માં જે લોકો ખાવા પીવાનું અસર નથી કરતું, તમના માટે ડાઘ ધબ્બા વાળા કેળા ખુબ ફાયદાકારક સુદ્ધ થઇ શકે છે.