૩૫ વર્ષના લાંબા અનુભવમાં તેમની પાસે આવેલ તમામ પ્રકારના હાર્ટ એટેકના દર્દીઓનો જીવ બચાવ્યો

શું? લાલ મરચું ૧ મીનીટમાં અટકાવી શકે છે હાર્ટ એટેક !!

જાણીતા હર્બલ ઉપાયોથી સારવાર કરનારા ડોક્ટરનું માનવું છે, કે તેમના ૩૫ વર્ષના લાંબા અનુભવમાં તેમની પાસે તમામ પ્રકારના હાર્ટ એટેકના દર્દીઓનો જીવ બચાવી શકાયો. જેમાં લાલ મરચામાંથી બનેલ એક ઘોળ સૌથી વધુ અસરકારક સાબિત થયેલ.

લાલ મરચાના ખાસ ગુણ તેમાં મળી આવતા Capsaicin ને કારણેજ થાય છે. Capsaicin Chemical એન્ટી ઓક્સીડેંટ છે, આ Bad Cholesterol ના Oxidation ને અટકાવીને Bad Cholesterol ને રક્તવાહિનીઓમાં જમા નથી થવા દેતા, અને લોહીના Circulation ને જાળવી રાખે છે. જેથી હ્રદયને તરત લોહી પહોચે છે. આ Arteries માં થતા સોજાને ઓછો કરે છે અને Clotting ને પણ ઓગાળી દે છે. તો આવો જાણીએ તેના વિષે સંપૂર્ણ રીત.

જો તમે કોઈને પણ હાર્ટ એટેક આવતા જુવો છો, તો એક ચમચી લાલ મરચા એક ગ્લાસ પાણીમાં ઓગાળીને દર્દીને આપી દો. એક મિનીટની અંદર દર્દીની હાલતમાં સુધારો આવી જશે. આ ઘોળની અસર માત્ર એક અવસ્થામાં થાય છે જેમાં દર્દીનું હોંશમાં આવવું જરૂરી છે.

એવી હાલતમાં જેમાં દર્દી બેભાન હાલતમાં હોય, તો બીજા ઉપાયો અપનાવવા ઘણા જરૂરી છે. લાલ મરચાનું જ્યુસ બનાવીને તેના થોડા ટીપા દર્દીની જીભની નીચે નાખી દેવાથી તેની હાલતમાં ઝડપથી સુધારો આવે છે.

લાલ મરચામાં એક શક્તિશાળી ઉત્તેજક મળી આવે છે. જેને લીધે તેના ઉપયોગથી હ્રદય ગતી વધી જાય છે. તે ઉપરાંત રક્તનો પ્રવાહ દરેક ભાગમાં થવા લાગે છે. તેમાં હેમોસ્ટીક અસર થાય છે જેથી લોહી નીકળવાનું તરત બંધ થઇ જાય છે. લાલ મરચાની આ અસરને કારણે હાર્ટ એટેક દરમિયાન દર્દીને ઠીક થવામાં મદદ મળે છે.

હાર્ટ એટેકથી બચવા માટે તરત ઉપયોગ કરવા માટે એક ઘણો અસરકારક ઘોળ(પ્રવાહી) બનાવીને રાખી શકાય છે. લાલ મરચું પાવડર, તાજા લાલ મરચા અને વોડકા (૫૦ % આલ્કોહોલ માટે) ના ઉપયોગથી આ ઘોળ તૈયાર કરવામાં આવે છે.

માત્ર ૧ થી ૩ મહિનામાં ૯૦% હાર્ટ બ્લોકેજ પણ થઇ જશે દુર આયુર્વેદનું વરદાન.

કાચની બોટલમાં એક નો ચોથો ભાગ લાલ મરચાથી ભરી લો. આ પાવડરને ડૂબવા જેટલી વોડકા તેમાં ભેળવી દો. હવે મીક્ષરમાં તાજા મરચા આલ્કોહોલ સાથે સોસ જેવું ઘોળ તૈયાર કરી લો. આ ઘોળને કાચની બોટલમાં બાકી વધેલ ચોથો ભાગ ભરી લો. હવે તમારી બોટલ ભરાઈ ગઈ. કાચની બોટલને ખુબ હલાવો.

આ મિશ્રણને એક અંધારા વાળી જગ્યાએ બે અઠવાડિયા માટે રાખી દો. બે અઠવાડિયા પછી આ મિશ્રણને ગાળી લો. જો તેને વધુ અસરકારક મિશ્રણ બનાવવા માગો છો તો આ ઘોળને ત્રણ મહિના માટે અંધારા વાળી જગ્યા ઉપર મૂકી દો.

હાર્ટ એટેક આવ્યા પછી હોશમાં રહેવા વાળા દર્દીને આ મિશ્રણના ૫ થી ૧૦ ટીપા આપવા જોઈએ. પાંચ મિનીટના અંતરે ફરી વખત એટલા પ્રમાણમાં આ ઘોળ દર્દીને આપવું જોઈએ. પાંચ મીનીટના અંતર પછી દર્દીની હાલતમાં સુધારો આવવા સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકાય છે. જો દર્દી બેભાન છે તો તેની જીભની નીચે આ મિશ્રણના ૧ થી ૩ ટીપા નાખી દેવા જોઈએ. આ પ્રક્રિયાને ત્યાં સુધી ચાલુ રાખવી જોઈએ જ્યાં સુધી દર્દીની હાલતમાં સુધારો ન આવી જાય.

વેજ્ઞાનિક શોધોથી સાબિત થઇ ગયેલ છે કે લાલ મરચામાં ૨૬ જુદા જુદા પ્રકારના પોષક તત્વ મળી આવે છે. કેલ્શિયમ, જીંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા શક્તિશાળી તત્વોથી ભરપુર લાલ મરચામાં ઘણા મિનરલ ઉપરાંત વિટામીન સી અને વિટામીન એ નું પણ પુષ્કળ પ્રમાણ હોય છે.

દરેક ભારતીય ઘરમાં મસાલાનો ખાસ ભાગ લાલ મરચામાં હ્રદયને સ્વસ્થ રાખવાના ખુબ જ ખાસ અને વિસ્મયકારી ગુણ મળી આવે છે. કોઈપણ જાતની હ્રદય સબંધી તકલીફથી બચવા માટે લાલ મરચું ઘણું અસરકારક છે.

સાવચેતી : આલેખ વેજ્ઞાનિક શોધના આધારે તૈયાર કરેલ છે. આ બાબતમાં હજી બીજી શોધ ચાલુ છે. આ માત્ર એક તાત્કાલિક ઉપાય હોઈ શકે છે કાયમી ઉપચાર નથી, ગંભીર સ્થિતિમાં સારવારની સલાહ જરૂર લો. અમારો પ્રયાસ છે નવીન જાણકારી રજુ કરવી નહી કે ભ્રમ ફેલાવવો.