વિશ્વમાં પહેલી વખત Only Ayurved લઈને આવેલ છે એક એવી દવા જે કીડનીને પુનઃ સ્વસ્થ કરીને તમારી કીડની ટ્રાન્સપ્લાંટ અને ડાયાલીસીસ જેવી ગંભીર પરિસ્થિતિઓ થી બચાવી શકે છે. અને આ દવા તમારી હાલની ચાલી રહેલ દવાઓ કે રાબ સાથે લઇ શકો છો અને તેની કોઈ આડ અસર નથી. આ દવા નું નામ છે Kidney Reactivator (કીડની રીએક્ટીવેયર) આવો હવે તમને જણાવીએ આ દવા વિષે.
કીડની રીએક્ટીવેયર ના ફાયદા –
જે લોકોનું ડાયાલીસીસ ચાલી રહેલ છે. કે જેમની કીડની ફેઈલ થવા સુધી ની વાત આવી ગયેલ છે અને કોઈપણ પ્રકારની કીડની સાથે જોડાયેલ તકલીફ હોય જેવી કે Acute Kidney Diseases, Glomerulonephritis, Nephrotic Syndrome, Chronic Kidney Disease (renel Failure), Recurrent UTI વગેરે તો તે લોકો માટે ખુબ જ ફાયદાકારક છે આ ઓન્લી આયુર્વેદા નું કિડની રિએક્ટિવેટર તમારી કીડનીને એક નવું જીવન આપવામાં દરેક રીતે અસરકારક આયુર્વેદિક Aroprietary Medician છે.
તે ગોખરું, પુનર્વવા જેવી ૯ ઔષધિઓ (જે કીડની ને પુનઃ કામ કરતી કરવા માટે ખુબ મહત્વની છે) થી બનેલ છે. જો તમે તેનો ૧ થી ૩ મહિના સેવન કરો અને સાથે જ જણાવવામાં આવેલ પરેજી રાખો તો તે ફરીથી તમારી કીડની ને પહેલા જેવી સ્વસ્થ બનાવી શકે છે અને તમે એક સ્વસ્થ જીવન જીવી શકો છો, તો આવો જાણીએ શું છે કિડની રિએક્ટિવેટર નું સેવન કરવાની યોગ્ય રીત અને પરેજી.
કીડની રી એક્ટીવેટર કેવી રીતે ઉપયોગ કરવો, How To use Kidney Reactivator, Kidney Reactivator સેવન કરવાની રીત, Usage of Only ayurved,s Kidney Reactivator : nephrotic syndrome treatment
ઓન્લી આયુર્વેદ ની કિડની રિએક્ટિવેટર માં ગોખરું અને પુનર્વવા જેવી ૯ જડીબુટ્ટીઓ નું એવું અદ્દભુત મિશ્રણ જે તમારી કીડનીને નવું જીવન આપી શકે છે.
* કિડની રિએક્ટિવેટર નો ઉપયોગ કરતા પહેલા એક વખત સારી રીતે હલાવી લો (Shake Well before use Kidney Reactivator)
* કિડની રિએક્ટિવેટર ને સવારે ખાલી પેટ ટોયલેટ ગયા પછી લેવાનું છે અને બીજી વખત બપોરનું ભોજન કરીને ૧ કલાક પછી અને ત્રીજી વખત રાત્રે સુતી વખતે લેવાનું છે. (Kidney Reactivator has to be takean empty stomach in the morning after toilet and take 1 hour after lanch for the second time and for the third time at night to sleep )
* કિડની રિએક્ટિવેટર વયસ્ક સ્વસ્થ ને ૫ ml થી ૧૦ ml દિવસમાં ૩ વખત લેવાનું છે એક કપ પાણી સાથે Kidney Reactivator for Adult 5 to 10 ml. thrice a day.
* કિડની રિએક્ટિવેટર વયસ્ક રોગી વ્યક્તિને જેમનું ડાયાલીસીસ ચાલી રહેલ છે કે કીડની ટ્રાન્સપ્લાંટ માટે સજેસ્ટ કરાવેલ હોય તેને ૩૦ ml. થી ૪૦ ml. દિવસમાં ૩ વખત લેવાનું છે એક કપ પાણી સાથે. (Kidney Reactivator For Adult Patient 30 to 40 ml. thrice a day or directed by the doctor.)
* કિડની રીએક્ટર ને ખોલ્યા પછી તમે ફ્રીજમાં ઠંડી જગ્યાએ જ રાખો જે જગ્યાએ તડકા નો સીધો તાપ ન આવે, અને ભેજ થી બચાવે ( જો ફ્રીજ માં રાખો તો તરત જ કાઢીને ન પીવું, પહેલા તેને ૩૦ ml જેટલું ઢાંકણ માં લઇ લો, અને તેને રૂમ તાપમાન સાથે આવ્યા પછી જ તેનો ઉપયોગ કરો) અને તેને ખોલ્યા પછી એક મહિના ની અંદર તેનો ઉપયોગ કરી લેવો. (Kidney Reactivator stor in cool, dry & dark place and protect form light and moisture.)
* કિડની રીએક્ટર બાળકો થી દુર રહે તેવી રીતે રાખવું. (keep out of reach of children)
* કિડની રીએક્ટર નો ઉપયોગ ગર્ભાવસ્થા દરમિયાન ન કરવો. (Do not use Kidney Reactivator during pregnancy)
કીડની રોગીઓ માટે પરેજી :
જે દર્દી જેમનું ડાયાલીસીસ ચાલી રહેલ છે કે ડોક્ટરે ડાયાલીસીસ માટે કહી દીધું છે કે કીડની ફેઈલ થઇ ગયેલ છે, યુરીયા વધેલ છે, ક્રીએટીનીનિન વધેલ છે અને ડોકટરે ટ્રાન્સપ્લાન્ટ નું કહી દીધું છે, તે દર્દી ચા ખાંડ, દૂધ, અને દહીં બંધ કરી દે નહી તો તમે કરોડો રૂપિયાનો ઈલાજ કરાવશો તો પણ ક્યારેય સારું નહિ થઇ શકે. ટમેટા, ભીંડો, પાલક, જામફળ વગેરે જેમાં બીજ વધુ હોય છે કે જેમાં આયર્ન વધુ હોય તેવી વસ્તુ થી ઓછામાં ઓછું ૩ મહિના જ્યાં સુધી આ દવા ચાલે તો પરેજી પાળશો. અને જે લોકોને વધુ નબળાઈ ને લીધે ડોક્ટર દૂધ નું કહે તો મલાઈ કાઢેલું દૂધ અડધું દૂધ અડધું પાણી ભેળવીને ગરમ કરીને પીવો, તે પણ જરૂર પડે તો જ નહી તો ૩ મહિના સુધી બંધ કરી શકો તો ખુબ સારું રહેશે.
કીડનીના દર્દીઓ શું ખાય – (Diet For Kidney patient )
કિડનીના દર્દીઓ રોજ સવાર સાંજ અડધી ચમચી અશ્વગંધા જરૂર ખાવું, જો વગર રાસાયણિક ખાતર નું (Organic) કોબી મળે તો તેનો રસ જરૂર પીવો. કોબીનું શાક, કોબી, શલગમ, ખીર, કાકડી, મુળાના પાંદડા, મગની દાળ સહિત બીજા અનાજ માં મિક્સ અનાજ ખાવ, જેમાં ઓછામાં ઓછા ૪ અનાજ જેવા કે ઘઉં, બાજરો, જૌ, મકાઇ, ચણા વગેરે બધું સરખા ભાગે ભેળવેલ હોય. અને દિવસમાં ઓછામાં ઓછું ૧ થી ૨ લીટર પાણી જરૂર પીવો, ધ્યાન રાખશો કે જો પાણી ઓછું પીશો તો શરીર આપણા પાણી ને બચાવીને રાખશે અને તમારું પેશાબ પણ ઓછો આવશે.
તમે આ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો આ ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરો ત્યાં Paytm થી પેમેન્ટ લઈએ છીએ ડીલેવરી ચાર્જ ગુજરાત માટે 30 રૂપિયા એક્સ્ટ્રા થશે પણ 500 રૂપિયા થી વધુ ની ખરીદી પર ફ્રી હોમ ડીલેવરી આપસુ
આ દવા રીઝલ્ટ જોવા ક્લિક કરો >>>> વગર ડાયાલીસીસે દોઢ મહિનામાં ક્રિએટીનીન 4.2 થી 0.67 થઇ ગયું ક્લિક કરીને જાણો કેવીરીતે