લક્ષ્મીપુરાણ : મનુષ્યનો સારો સમય આવતા પહેલા ‘માં મહાલક્ષ્મી’ મનુષ્યને આપે છે આ 7 પ્રકારના સંકેત

ભગવાન દ્વારા બનાવવામા આવેલી આ સૃષ્ટિમાં ઘણું બધું સમાયેલું છે. અને તેમાં સમાયો છે આપણો સારો અને ખરાબ સમય. જયારે પણ વ્યક્તિના સારા સમયની શરુઆત થાય છે. તો ભગવાન આપણેને ઘણા પ્રકારના સંકેત આપતા હોય છે. તેમાંથી આ ૭ સંકેત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

૧. જયારે પણ સવારે ઉઠીને અરીસામાં જોઈએ છીએ તો જો તમને તમારા ચહેરા ઉપર થોડું પરિવર્તન અને ચમક સાથે લાલાશ, જોવા જોવા મળે તો સમજી જાવ કે તમારા સારા દિવસોની શરૂઆત થઇ ચુકી છે.

૨. જો અચાનક સવારે સવારે સગા સંબંધિઓ કે જેની પાસેથી પૈસા લેવાના છે તે મળી જાય, તો સમજી જાવ કે તમારો શુભ સમય શરુ થઇ ચુક્યો છે.

૩. પશુ-પક્ષી દ્વારા પણ આપણેને શુભ સંકેતોની પ્રાપ્તિ થાય છે. જેમ કે વાંદરો જો કેરીનું ગોટલું તમારા છાપરા ઉપર ફેંકી દે, બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે કે પછી પક્ષી કોઈ ચાંદીની વસ્તુ તમારા છાપરા ઉપર મૂકી જાય, તો તે ઘણો જ શુભ સંકેત હોય છે. જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધી અને ધન ધાન્યની વૃદ્ધી થાય છે.

૪. જો અચાનક ખોટી રીતે ખર્ચ થઇ રહેલા પૈસા, ખર્ચ થવાના અટકી જાય. પૈસા ટકવા શરુ થઇ જાય અને તમારું બેંક બેલેન્સ અને ધન સંચય કરવામાં સફળ થઇ જાવ, તો સમજવું કે તમારા શુભ સમયની શરૂઆત થઇ ચુકી છે.

૫. શરીરના જમણા અંગોનું ફરકવું ઘણું શુભ માનવામાં આવે છે. જમણો ગાલ, ખંભો, હાથનું ફરકવું વ્યક્તિની સુખ સમૃદ્ધી તરફ ઈશારો કરે છે. જેથી તેમના આવનારા સમયમાં દરેક ક્ષેત્ર માં બરકત પ્રાપ્ત થાય છે.

૬. જયારે પણ તમે સવારે ઘરેથી નીકળો તો કોઈ તમારી સામે પાણી કે દૂધથી ભરેલું વાસણ લઈને આવી જાય, તો સમજો કે તમારો સમય ઘણો શુભ પસાર થવાનો છે.

૭. સવારે કામે જતી વખતે કોઈ બાળક કે કન્યા હસતા ચહેરે તમારી સામે આવી જાય, તો સમજો કે તમારો દિવસ ઘણો સારો અને સફળતા પૂરી પાડનારો રહેશે.

તમને ઉપર માંથી કોઈ સંકેત મળ્યો છે? જો હા તો કોમેન્ટમાં આવશ્ય લખશો. તમારો શુભ સમય હવે શરુ થઇ રહ્યો છે તમને અભિનંદન. તમે ઈચ્છતા હોય કે મારા આ મિત્ર કે સંબંધીનો પણ સારો સમય શરુ થાય તો કોમેન્ટમાં તેમનું નામ અવશ્ય લખશો. લાઇક અને શેયર કરજો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.