આજનો આપણો વિષય છે કેન્સર. કેન્સર જેનું નામ સાંભળતા જ વ્યક્તિ ધ્રુજી ઉઠે છે, અને પોતાના દિવસ ગણવાનું શરુ કરી દે છે. મોંઘા મોંઘા ઈલાજ અને બીજા તેના રહેલા ઈલાજની આડ અસર જીવનને એક દીવાસ્વપ્ન જેવું બનાવી દે છે. એટલે ઓન્લી આયુર્વેદ (only ayurved) એ થોડા વર્ષ પહેલા જે કેન્સરને દુર કરવા માટે એક અભિયાન શરુ કર્યુ હતું, તે આજે લોકો માટે જીવનની આશા ઉભી કરી રહ્યું છે. અનેક પ્રકારના કેન્સરના દર્દીઓ કોઈપણ દવા વગર ઠીક પણ થઇ રહ્યા છે, અને અનેક લોકો only ayurved ની બનાવટો લઇને આયુર્વેદિક દવાઓનો ફાયદો મેળવી રહ્યા છે.
આજે અમે તમને એવા જ થોડા લોકોના અનુભવ પણ શેર કરીશું અને કેન્સરથી બચવા માટે ઘરેલું નુસખા પણ અહિયાં શેર કરીશું. તો આવો પહેલા કરીએ થોડી વાતો એવા થોડા દર્દીઓની જેને આધુનિક સારવાર પ્રણાલીએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેમને ઘરે લઇ જાવ અને તેની સેવા કરો. તેનું નસીબ કહો કે એવું કહો કે ઈશ્વરે આપણને તેની સેવાની તક આપી દીધી ત્યાર પછી તેનામાં ઘણા ફેરફાર આવ્યા. જે તમારી સાથે શેર કરી રહ્યા છીએ.
Metastatis Liver Cancer થયું એકદમ સારું :
ગોરખપુર રહેવા વાળી ૬૧ વર્ષની શ્રીમતી શકુંતલા શ્રીવાસ્તવ જેને લીવર અને ગાલ બ્લેન્ડરમાં કેન્સર હતું. શકુંતલાજી પોતાના પતિ ધર્મેન્દ્ર શ્રીવાસ્તવજી જે ફરીદાબાદમાં રહે છે તેમની પાસે આવી ગઈ ઈલાજ માટે. અહિયાંની થોડી હોસ્પિટલોના નામ લેવા માંગીશ જેવી તેમણે જણાવીએ છે સર ગંગા રામ, એમ્સ, એશિયન વગેરે આ બધી હોસ્પિટલોએ તેને કીમો કરાવવા અને એક વર્ષની ઉંમર અને કીમો માટે ૬ મહિનાની ઉંમર નક્કી કરી દીધી હતી. હવે તેવામાં કોઈ જાણીતાએ તેને only aryurved વિષે જણાવ્યું તો તેમણે અમારા ફરીદાબાદ ડીલરનો સંપર્ક કર્યો, તેમણે તેના થોડા Supplement આપવાના શરુ કર્યા.
હજુ તેને આ બધું કરતા કરતા ૮ મહિના થઇ ગયા છે, અને હમણાં તેમણે ફરી રીપોર્ટ કરાવ્યો તો રીપોર્ટ જોઈને ડોક્ટર પણ દંગ રહી ગયા, અને તેને કોઈ ચમત્કારથી ઓછું નહોતું ગણવામાં આવતું. જેમાં તેનું લીવર કેન્સર તો એકદમ ઠીક થઇ ગયું અને ગાલ બ્લેન્ડરમાં ઘણો સુધારો છે. મિરેકલ રૂટ, વંડર બેરીસ, વીટ ગ્રાસ, નોની, પુનર્વવા, લીવર રીએક્તીવેટર, ત્રિફળા, અમૃત રસ આપવામાં આવ્યો. આ કેસ ઉપર વધુ જાણકારી માટે તમે અમારા ફરીદાબાદ ડીલર સાથે આ નંબર ઉપર વાત કરી શકો છો. 9310330050, 9315154682. તેનો નવો અને જુનો રીપોર્ટ પણ અહિયાં નીચે લગાવેલો છે. તમે પણ જોઈ શકો છો.
ગળાના કેન્સરનો ઘા ભરાવા લાગ્યો :
બીજો અનુભવ જોધપુરના વસીમ રમજાનનો છે જેની ઉંમર ૩૧ વર્ષ છે. તેને ગુટકા ખાવાને કારણે ગળાનું કેન્સર થઇ ગયું હતું. સ્થિતિ એવી હતી કે મોઢું પણ નહોતું ખુલતું. અને ડોક્ટરે છેલ્લે તેના ઘર વાળાને એવું કહી દીધું હતું, કે તમે તેને ઘરે લઇ જાવ અને સેવા કરો, તેનું જીવન હવે થોડા દિવસોનું જ બાકી છે. તેવામાં જોધપુરમાં અમારા ડીલર શ્રી દિલીપ સિંહ સાથે વાત કરી તો એને પણ થોડા supplement જેમ કે મિરેકલ રૂટ, વંડર બેરીસ, નોની, અમૃત રસ, વીટ ગ્રાસ જ્યુસ સાથે લીમડાના તેલના કોગળા દિવસમાં ૩ થી ૪ વખત કરવાં કહ્યું. અને કલોંજીનું તેલ, દ્રાક્ષ, બીટ અને ગાજરના રસમાં ભેળવીને આપ્યું. એક મહિનામાં ફરક એ પડ્યો કે જે મોઢું ખુલી નહોતું રહ્યું તે ખુલવા લાગી ગયું, અને જે ઘા જોઈને ડર લાગતો હતો તે ઘા ભરાવા લાગી ગયો. તેને પણ આધુનિક સારવાર પદ્ધતિ ચમત્કાર જ માને છે. આ કેસની વધુ જાણકારી માટે તમે દિલીપજીનો સંપર્ક કરી શકો છો, આ તેનો ફોન નંબર છે. આ તેમનો ફોટો છે 8005724956 જે પહેલા જોઈ પણ શકાતો ન હતો.
કીમો સાથે સાથે લેતા રહો આયુર્વેદ ઉપચાર :
ત્રીજો અનુભવ શ્રી અશોક કુમાર ઉપ્પળનો છે, જે દિલ્હી સુલ્તાનપુર (વસંત કુંજ) માં રહે છે. જેનો દાંત કાઢવાને લીધે ઘા કેન્સરમાં ફેરવાઈ ગયો હતો. ડોક્ટરે તેને ૪૦ કીમોનો સંપૂર્ણ કોર્ષ બતાવ્યો હતો. કીમો ઉપર વિશ્વાસ ન હોવા છતાંપણ તેમણે ડરને લીધે કીમો પણ લીધો અને તેને આયુર્વેદ ઉપર એટલો વિશ્વાસ હતો કે તેણે કીમો સાથે only ayurved ની પૂરી ડાયટ ફોલો કરી અને સાથે વંડર બેરીસ, મિરેકલ રૂટ, વીટ ગ્રાસ જ્યુસ અને નોની લીધી. તેને આ દવાઓ લેતા રહેવાથી એક તો કોઈ આડ અસર ન થઇ. અને બીજું કીમોનો કોર્સ પૂરો થતા પહેલા જ ટેસ્ટમાં કેન્સર મુક્ત જાહેર કરી દીધો. હજુ પણ તેની તમામ આયુર્વેદિક દવાઓ સાથે પૂરો ડાયટ ચાર્ટ ચાલી રહ્યો છે, અને તેના મોઢેથી આયુર્વેદના વખાણ કરવાથી થાકતા નથી. તેના કેસના અભ્યાસ માટે તમે અમારા દિલ્હીના ડીલર શ્રીમતી સવિતાજી સાથે વાત કરી શકો છો જેનો નંબર 9871490307 છે.
થાઈરોઈડ, પેટ અને મોઢાનું કેન્સર :
ચોથા પાંચમાં અને છઠ્ઠો અનુભવ જાહિદ દેશમુખનો છે જે લાતુરમાં રહે છે. તે એક સોસીયલ વર્કર છે જે પોતે કેન્સરનો દર્દી નથી પરંતુ કેન્સરના દર્દીઓ માટે તે કામ કરે છે. તેના એક દર્દી જેને મોઢામાં કેન્સર હતું, તેના ડોક્ટરે કીમો અને રેડિયો આપવાનું કહ્યું હતું, પરંતુ તેને આયુર્વેદિક દવા જ આપવામાં આવી. જેમાં મિરેકલ રૂટ, વંડર બેરીસ, નોની, અમૃત રસ, વીટ ગ્રાસ જ્યુસ, પુનર્વવા સાથે થોડી બીજી દવાઓ આપવામાં આવી. આ દર્દી માત્ર એક મહિનામાં જ પોતાની જાતને સ્વસ્થ અનુભવવા લાગ્યો, તેનો ઘા એકદમ ભરાઈ ગયો અને તેણે એક મહિના પછી દવા ન લીધી અને હાલમાં પણ તે ખેતરમાં કામ કરી રહ્યો છે. તેના ઘર વાળા પણ આ બધું એક ચમત્કાર જ માને છે. અને તેમણે એક થાઈરોઈડ કેન્સરના દર્દીને દવા કરાવી, જેની ઉંમર માત્ર ૩૨ વર્ષ જ હતી. ડોક્ટરે તેને પણ તે કીમો વગેરે માટે કહ્યું હતું, તેણે ૪ મહિના સુધી આ દવાઓ અને ડાયટ ચાર્ટ બતાવવામાં આવ્યો. ૪ મહિના પછી બધી દવાઓ બંધ થઇ ગઈ અને હાલમાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
એક મકરંદજી જે ચાલીસ ગામ મહારાષ્ટ્રમાં રહે છે, તેમની ઉંમર ૫૫ વર્ષની આસપાસ છે. જેને પેટનું કેન્સર હતું. હાલમાં એ ૩ મહિનાની દવા લઇ રહ્યા છે. તેને ઘણો આરામ છે અને આ દવાઓ ઉપરાંત કોઈ બીજી દવા નથી લેતા. તેની સાથે સંપૂર્ણ ડાયટને ફોલો કરે છે. આ ત્રણે કેસના અભ્યાસ માટે તમે અમારા માલેગાંવના ડીલર ડોક્ટર ફરીદ શેખજી સાથે સંપર્ક કરી શકો છો, જેનો નંબર 9860785490 છે.
એવા અનેક દર્દીઓ આવી રહ્યા છે જેને ઘણો ફાયદો થઇ રહ્યો છે. જો તમારા કોઈ પોતાના કે નજીક ના કે કોઈ પરિચિત આ ભયંકર રોગ થી પીડિત છે તો તેને એક વખત જરૂર દેખાડો, જયારે બીજા લોકો ઠીક થઇ શકે છે તો તે કેમ નહિ?
તે ઉપરાંત જો કોઈ જાણકારી જોઈએ તો આ પોસ્ટની નીચે આપવામાં આવેલા નંબર દ્વારા સંપર્ક કરી શકો છો. અને કેન્સરનો ડાયટ ચાર્ટ પણ પ્રાપ્ત કરી શકો છો.
કેન્સરના થોડા અસરકારક ઘરેલું ઈલાજ :
૧. ૫૦-૫૦ ml પપૈયાના તાજા પાંદડાનો રસ કપડાથી નીચોવીને દિવસમાં ૩ વખત રોગીને આપો.
૨. લીંબુને ફ્રીઝરમાં મૂકી દો અને જયારે તે એકદમ બરફ જેવા થઇ જાય તો તેની છાલ સાથે ગ્રાઈન્ડ કરી લો અને સવાર સાંજ દર્દીને પાણીમાં ભેળવીને આપો.
૩. બારમાસી અને તુલસીના ૧૧-૧૧ પાંદડા લઇને ચટણી બનાવીને સવાર સાંજ આપો.
૪. અળસી અને કલોંજીનું extra virgin તેલ ૫-૫ ml મધ કે દેશી ગાયના દૂધમાં ભેળવીને આપો.
૫. બીટ ગાજર અને કાળી દ્રાક્ષનો રસ રોજ પિવરાવો.
૬. ઘઉંનું ઘાસ (જવારા) ઘરે ઉગાડીને તેનો રસ પિવરાવો.
૧૦૦ ગ્રામ લીંબુ છાલ સાથે નાના નાના ટુકડામાં કાપી લો. અને ૧૦૦ ગ્રામ લસણ સારી રીતે ફોલીને નાના નાના ટુકડા કરીને ૧૫ મિનીટ માટે મૂકી દો. હવે લીંબુ અને લસણને એક ગ્રાઈન્ડરમાં ૪૦૦ ગ્રામ સ્વચ્છ પાણી (ઉકાળીને ઠંડુ કરેલું) સાથે સારી રીતે ગ્રાઈન્ડ કરી લો.
જયારે આ મિશ્રણ એકદમ ચટણી જેવું બની જાય, તો તેને નીચે ઉતારી લો. આ મિશ્રણને એક કપડાની મદદથી (કપડાથી ગાળીને) એક જગમાં નીચોવીને મૂકી દો.
સેવનની રીત અને પ્રમાણ :
દિવસમાં ૩ વખત થોડું જમ્યા પછી ૧૫ થી ૨૦ ml. કેન્સર અને કોઈ પણ ટ્યુમર માટે આ રામબાણ છે.
કીમોથેરેપીથી ૧૦૦૦૦ ગણું વધુ અસરકારક છે સુંઠ.
આદુની અંદર ૬ shogaol નામનો તીવ્ર ગંધ વાળો પદાર્થ મળી આવે છે. તે કેન્સરના મૂળ (કેન્સર સ્ટેમ સેલ) ને મૂળ માંથી દુર કરવામાં કીમોથેરેપીથી ૧૦૦૦૦ ગણી વધુ ક્ષમતા ધરાવે છે. તેની નોન કેન્સર સેલ ઉપર કોઈ ખરાબ અસર નથી થતી. તેને તમામ પ્રકારના કેન્સરમાં લઇ શકાય છે. અધ્યયનમાં બેસ્ટ કેન્સરમાં તેની સરસ અસર જોવા મળી. ઉપયોગ : સુંઠ પાવડર દરરોજ સવાર સાંજ અડધી અડધી ચમચી કોઈ પણ ખાવાની વસ્તુ કે મધ સાથે ભેળવીને લો.