જો સફરજન ખાતા હોય તો આ વિડીયો જરૂર જુઓ નહી તો જીવનભર પસ્તાશો તમે

સફરજન એક ફળ છે જેની ગણતરી ઊંચા પ્રકારના ફળોમાં કરવામાં આવે છે. તેનો મૂળ દેશ યુરોપ અને એશિયાના ઠંડા પ્રદેશ છે. સફરજનના ગુણોની પ્રશંસા ઘણા લોકોના ઉપયોગ કરવાની રીતો છે જેમ કે સુતા સમયે રોજ એક સફરજન ખાઈએ તો ડોક્ટર છાતી ફૂટતા રહે. સફરજનના ઝાડની ઉંચાઈ વધુ હોતી નથી.

સફરજનની અનેક જાતો હોય છે. તેમાં ગોલ્ડન ડીલીશન, પ્રિન્સ આલ્બર્ટ, ચાર્લ્સ રોસ, ન્યુટલ વન્ડર, બેમલે સીડગીલ, લેકસ્ટન સુપ્રર્વ, બ્લેનહિમ ઓરેન્જ, ઓરેન્જ પિપીન, રેડ સોલ્જર અને અમેરિકન મદુર આ દસ જાતો ખાસ અને પ્રખ્યાત છે. સફરજનનું અથાણું, મુરબ્બો, ચટણી અને શરબત પણ બનાવવામાં આવે છે.

સફરજનમાં ફોસ્ફરસ હોય છે. એટલે કે બળતરા કરવાવાળો પદાર્થ હોય છે. જેને ખાવાથી પેટ સાફ થાય છે અને આમાશયની પૃષ્ટિ થાય છે. બે સફરજનના નાના નાના ટુકડા કાપીને તેની ઉપર અડધો લીટર ઉકળતું પાણી નાખીને મૂકી દો. જયારે આ પાણી ઠંડુ થઇ જાય તો તેને ગાળીને પી લો, જો તેમાં મીઠાશ ની જરૂર હોય તો તેમાં સાકર ભેળવી દો. આ સફરજનનું પોષ્ટિક અને સ્વાદિષ્ટ સરબત છે. આ સરબત તરત જ લોહીમાં ભળીને હ્રદય, મશ્તિક, યકૃત અને શરીરના દરેક કોષમાં શક્તિ અને સ્ફૂર્તિ પહોચાડે છે. દાંત કળતા હોય, દાંતમાં જગ્યા હોય, પેઢા ફૂલતા હોય તો એવા સમયે ભોજન પછી રોજ સફરજન ખાવાથી ફાયદો થાય છે. તેના પ્રયોગથી દાંત અને પેઢા ઠીક થઇ જાય છે.

કોઈ ફળ એવા હોય છે જેનું સેવન કરવાથી લોકોના જીવ પણ જઈ શકે છે. કેમ કે જોવામાં બહારથી ખુબ જ સારા અને સ્વાદિષ્ટ લાગે છે પણ અંદરથી ઝેરીલા હોય છે. પણ આજે અમે એક એવા ફળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તો તમે રોજ કરો છો પણ હકીકતમાં તેના વિષે ચોકાવનારી હકીકત સામે આવી છે.
જે સંભાળીને તમારા પણ રૂવાડા ઉભા થઇ જશે. આજે અમે તમને સફરજન વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી આપણા શરીરમાં બીમારીઓ દુર રહે છે, ઘણા લોકોનું કહેવું છે કે રોજ સફરજન ખાવાથી આપણે ડોક્ટર પાસે જવાની જરૂર રહેતી નથી.

જે લોકો ડાયટ ઉપર હોય તેના માટે સફરજન સારા માનવામાં આવે છે. કેમ કે સફરજનમાં ઝીરો ટકા કેલેરીનું પ્રમાણ હોય છે તેની સાથે સાથે તેમાં ઘણા બધા પોષ્ટિક તત્વો હોય છે જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે પણ હવે અમે તમને સફરજન ખાવાથી થોડા એવા ફાયદા વિષે બતાવવા જઈ રહ્યા છીએ જેના વિષે તમને પણ ખબર નહી હોય. સફરજન એનીમિયા, પાચનને લગતી બીમારીઓ દુર કરે છે અને લાલ સફરજન આપણા એમ્યુંન સીસ્ટમને મજબુતી આપે છે. સફરજનના ઉપયોગથી તમારા ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનું તેજ આવે છે જેથી તમે બીજાના પ્રમાણમાં આકર્ષિત લાગો છો. તેનું એક કારણ તે પણ છે કેમ કે સફરજનને ફાઈબરનો ખજાનો માનવામાં આવે છે.
સફરજન ખાવાથી આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે જરૂર જોઈ લો કે તે ફાયદો કરશે કે નુકશાન

જુદા જુદા રોગોમાં ઉપચાર

તાવ : નબળા હ્રદયને લીધે પણ શરદી-તાવ આવતો હોય છે. તેવા રોગીઓ તાવની દવાઓથી ફાયદો નથી થતો તેવા રોગીઓનો તાવ ઠીક કરવા માટે ભોજન પહેલા છાલ સહિત સફરજન ખાવાથી મગજની નબળાઈ દુર થઈને તાવમાં સારું થઇ જાય છે.

ખાંસી : પાકા સફરજનનો રસ એક ગ્લાસ કાઢીને સાકર સાથે ભેળવીને સવારે પીવાથી જૂની ખાંસીમાં લાભ થાય છે.

સુકી ખાંસી : રોજ પાકા સફરજન ખાવાથી સુકી ખાંસીમાં લાભ થાય છે. મસ્તિક રોગ, કફ (બલગમ), ખાંસી, ટી.બી. રોગમાં સફરજનનો રસ અને મુરબ્બો ખાવાથી ફાયદો થાય છે.

ટાયફોઇડ : સફરજનનો મુરબ્બો થોડા દિવસ સતત ખાવાથી હ્રદયની નબળાઈ અને હ્રદય બેસી જવાની તકલીફમાં સારું થઇ જાય છે.

હાઈ બ્લડપ્રેશર : હાઈ બ્લડપ્રેશર થાય તો રોજ બે સફરજન ખાવાથી લાભ થાય છે.

યાદશક્તિ વધારનાર : જે લોકોને મશ્તિક(મગજ) અને સ્નાયુ નબળા થઇ ગયા હોય, યાદશક્તિનો અભાવ હોય, તે લોકોએ સફરજનનું સેવન કરવાથી યાદશક્તિ વધી જાય છે, આ માટે એક કે બે સફરજન છાલ ઉતર્યા વગર જ ખુબ ચાવી ચાવીને ભોજનની 15 મિનીટ પહેલા ખાવ.

પથરી : કીડની અને મૂત્રાશયમાં પથરી બનતી રહેતી હોય કે ઓપરેશન કરાવીને પથરી કઢાવી નાખ્યા પછી પણ પથરી રહી ગઈ હોય તો તેવા સમયે સફરજનનો રસ પિતા રહેવાથી પથરી બનવાનું બંધ થઇ જાય છે તથા બનેલી પથરી ઘસાઈ ઘસાઈ ને પેશાબ વાટે બહાર નીકળી જાય છે. તે કીડનીને સુદ્ધ કરે છે, કિડનીનો દુઃખાવો દુર થાય છે. જો થોડા દિવસો દર્દી સફરજન ઉપર જ રહે તો પથરી નીકળી જાય છે. વધુ ભૂખ લાગે છે અને બીજા શાક – શાકભાજી કે ફળ ખાવા.

પેશાબ વધુ આવે તો : સફરજન ખાવાથી તમારે વારંવાર પેશાબ જવાનું ઓછું થઇ જશે.

ઊંઘ ન આવે તો : સફરજનનો મુરબ્બો ખાવાથી ઊંઘ આવવા લાગે છે. સફરજન ખાઈને સુવું પણ ઊંઘ લાવવામાં મદદરૂપ છે.

દારૂ પીવાની ટેવ ઉપર : સફરજનનો રસ વારંવાર પીવાથી અથવા સારું પાકેલું એક એક સફરજન રોજ ત્રણ વાર ખાવાથી દારૂ પીવાની ટેવ છૂટી જાય છે. નશાના સમયે સફરજન ખાવાથી નશો ઉતરી જાય છે. સફરજનનો રસ પણ પી શકાય છે. ભોજન સાથે સફરજન ખાવાથી પણ દારૂની ટેવ છૂટી જાય છે.

ભૂખ લાગવામાં : એક ગ્લાસ સફરજનનો રસમાં સ્વાદ પ્રમાણે સાકર ભેળવીને થોડા દિવસો સુધી પિતા રહેવાથી ભૂખ ઓછી સારી રીતે લાગવા લાગે છે. ખાટા સફરજનના રસમાં લોટ બાંધીને રોટલી બનાવીને રોજ ખાવાથી ફાયદાકારક છે.

મેલરિયાનો તાવ : મેલેરીયાના તાવમાં સફરજન ખાવાથી તાવ તરત ઠીક થઇ જાય છે.

બાળકોના પેટના રોગોમાં : બાળકોને રોજ સફરજન ખવરાવવાથી બાળકોના પેટમાં તમામ રોગ ઠીક થઇ જાય છે.

બાળકોના દસ્ત ઉપર : જયારે બાળકોને દૂધ નથી પચતું, દૂધ પીવરાવવાથી જ ઉલટી અને દસ્ત આવે તો આ સમયે તેને દૂધ બંધ કરીને થોડા થોડા સમયે સફરજનનો રસ પીવરાવવાથી ઉલટી અને ઝાડા માં રાહત થઇ જાય છે. જુના દસ્તોમાં પણ તે ફાયદાકારક છે. મરડો થઈને થતા મરોડ અને ઝાડા માં પણ તે ફાયદાકારક છે. સફરજન લોહીના ઝાડા ને પણ બંધ કરે છે. ઝાડા માં સફરજન છોતરા વગરના જોઈએ. સફરજનનો મુરબ્બો પણ ફાયદાકારક છે. સફરજનના છોતરા કાઢીને નાના નાના ટુકડા કરીને દુધમાં ઉકાળો. તે દુધનો અડધો કપ દર કલાક વચ્ચે રોગીને પીવરાવવાથી ઝાડા બંધ થઇ જાય છે.

પેટના કરમિયા ઉપર : બે સફરજન રાત્રે સુતી વખતે થોડા દિવસો એટલે ઓછામાં ઓછા 7 દિવસ સુધી ખાવાથી જીવડા મરીને ગુદા વાટે મળ સાથે બહાર નીકળી જાય છે. સફરજન ખાધા પછી આખીરાત પાણી ન પીવો.

કબજિયાત : ખાલી પેટ સફરજન ખાવાથી કબજિયાત(પેટની ગેસ) દુર થાય છે. ભોજન કર્યા પછી સફરજન ખાવાથી કબજિયાત થાય છે. સફરજનના છોતરા દસ્તાવર હોય છે. કબજિયાત વાળા રોગીઓને સફરજન છોતરા સાથે ખાવા જોઈએ. સફરજન, દ્રાક્ષ કે પપૈયું ખાવાથી કબજિયાત (પેટની ગેસ) માં રાહત મળે છે. સફરજન સવારે છાલ સાથે ખાવાથી કબજિયાત (પેટની ગેસ) ઠીક થઇ જાય છે.

તાવ : સફરજનના ઝાડની 4 ગ્રામ છાલ અને 200 ગ્રામ પાંદડા ઉકાળીને 10-15 મિનીટ સુધી ઢાંકીને રાખો. ત્યાર પછી તેને ગાળી લો. તેમાં એક ટુકડો લીંબુનો રસ અને 10 ગ્રામ કે ૨૦ ગ્રામ ખાંડ ભેળવીને ખાવાથી તાવ નો ડર, થાક અને બળતરા દુર થાય છે તે યકૃતના વિકાર થી થનાર તાવમાં પણ લાભદાયી છે. આ પ્રયોગથી તાવ ઉતરે છે અને મન આનંદિત રહે છે.

ખાંસી : પાકા જેવા સફરજનનો રસ કાઢી ને સાકર સાથે ભેળવીને રોજ સવારે પીવાથી ખાંસી બંધ થઇ જાય છે.
પેઢાના રોગ : પેઢા ફૂલતા હોય તો ભોજન કર્યા પછી રોજ એક સફરજન ખાવા. તેનાથી દાંત અને પેઢાના રોગ ઠીક થઇ જાય છે.

નબળાઈ : સફરજનનું રોજ સેવન કરવાથી હ્રદય, મસ્તિક અને આમાશયને એક સરખી રીતે શક્તિ મળે છે. તેનાથી નબળાઈ પણ દુર થાય છે. સવારે 2-3 સફરજન ઉપર ગરમ દૂધ પીવાથી નબળાઈ દુર થાય છે.
નુકશાનકારક અસર : સફરજનનું સેવનનું પ્રમાણ 1 વારમાં 1 થી 3 સફરજન સુધી છે. ગળું બેસી જવાના સમયે તથા ગાયક કલાકારોએ સફરજનનું સેવન ન કરવું જોઈએ.

વિડીયો – ૧

 

વિડીયો – ૨