Tag: અંતિમ સંસ્કાર
-
શબને એક ક્ષણ માટે પણ એકલું કેમ નથી મુકતા? જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો.
શા માટે શબને એકલું નથી મુકવામાં આવતું? ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા છે તેના વિષે. જીવન અને મો તબંને ઉપર વાળાના હાથમાં હોય છે. તેમની ઈચ્છા વગર ન તો કોઈ નો જન્મ થાય છે અને ન તો કોઈ દુનિયા માંથી વિદાય લે છે. મો તપછી શબના સંપૂર્ણ વિધિ પૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા બને […]
-
દેશી ગાયના છાણમાંથી તૈયાર કરેલા લાકડાથી થયા વિદેશી સ્ત્રી નાં અંતિમ સંસ્કાર
આમ તો ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ આપણે હિંદુઓની અંતિમ વિધિ છાણા થી જ કરીએ છીએ પરંતુ આપણે શહેરના લોકોએ કંઈક વધારે જ ભણી લીધું છે અને કંઈક વધારે જ સમજદાર થઇ ગયા. શહેરના લગભગ બધાજ સ્મશાનઘાટ પર લાકડાથી જ અંતિમવિધિ કરાય છે તથા કેટલીક જગ્યાએ તો આધુનિકતા અને પર્યાવરણ સંરક્ષણ ના નામે ગેસ અથવા […]
-
અર્થીમાં ઉપયોગમાં લીધા પછી ચિતા માં કેમ સળગાવવા માં નથી આવતુ વાંસનું લાકડું?
મૃત્યુ સંસ્કારના કામમાં શબને રાખવા માટે “અર્થી” માં આ વાંસ નાં લાકડા નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જાણો તેનું વૈજ્ઞાનિક કારણ ખૂબ જ ડરામણું છે, તે તમે ભાગ્યે જ વિચાર્યું હશે. શાસ્ત્રોમાં પણ વૃક્ષોની રક્ષા ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વૃક્ષોની પૂજા તેનું ઉદાહરણ છે, પરંતુ ચંદન વગેરે સુગંધિત વૃક્ષોનું લાકડાઓનું […]