Tag: કાન નાં રોગો
-
100 % કામ કરશે આ વસ્તુ, કાનમાં શરદીને લીધે દુઃખાવો, કે વૈકસ જમા થવો કે કાન ની એલર્જી
કાનની તકલીફમાં લસણ છે અસરકારક, જાણો ઉપચાર કાન એક સુરંગ જેવો છે કરોટીની શંખાસ્થિ ની અંદર તરફ વધુ જતી રહેલ છે. આ સુરંગનું બહારનું છિદ્ર કાનના બહારના કોમળ ભાગને, જે કર્ણશષ્કુલી કહેવાય છે, વચ્ચે થી ખુલે છે. શષ્કુલી નું કામ માત્ર શબ્દ ના તરંગોને ભેગા કરીને કાન ની સુરંગમાં પહોચાડે છે. આ સુરંગમાં ત્રણ ભાગ […]
-
તુલસી થી કાન નાં રોગો નો ઈલાજ, બહેરાશને મૂળમાંથી દુર કરે છે તુલસી, જાણો કેવી રીતે
તુલસી અત્યાર સુધી સૌથી શુદ્ધ છોડમાંથી એક માનવામાં આવે છે. તુલસીના છોડને ઘરમાં રાખવાથી જ બીમારીઓ દુર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે. આજના સમયમાં જેટલી ઝડપથી બીમારીઓ વધી રહી છે તેનાથી લોકોનો એલોપેથી તરફ વળતા જવું સામાન્ય છે. પણ તુલસી એવી ઔષધી છે જે ઘણી ગંભીર બીમારીઓથી છુટકારો અપાવી શકે છે. આજ […]