Tag: ઘરેલું ઉપચાર
-
કેન્સરનો અસરદાર ઈલાજએ પણ ફ્રીમાં, જે કરે છે છેલ્લા સ્ટેજ ઉપર પણ કામ, એડ્રેસ અને ફોન નંબર જાણો.
શ્રી નવગ્રહ આશ્રમ સેવા સંસ્થાન. કેન્સરની સારવાર કરાવો ફ્રી માં. અમારો ધ્યેય કેન્સર મુક્ત ભારત, કેન્સર મુક્ત વિશ્વ. આ સંસ્થા કેન્સરના દર્દીનો મફતમાં ઈલાજ કરે છે. અહી હજારો લોકો પોતાનો ઈલાજ કરાવવા આવે છે. આખા દેશના ખૂણે ખૂણા માંથી લોકો અહી પોતાનો ઈલાજ કરાવવા આવે છે. એનઆરઆઈ લોકો પણ અહી પોતાનો ઈલાજ કરાવવા આવી રહ્યા […]
-
મીઠું, કાળા મરી અને લીંબુના આ પ્રયોગથી આ ૭ બીમારીઓ કોઈપણ દવા કરતા વધુ સારી રીતે ઠીક કરી શકે છે
ઋતુ બદલાવા ઉપર લોકો હમેંશા બીમાર પડી જાય છે. એમને તાવ અને ખાંસી થઇ જાય છે, જેના કારણે વારંવાર હોસ્પિટલના આંટા મારવા પડે છે. વરસાદ આવવાનો છે તેવામાં ઘણા લોકો હવામાન ફેરફારને સરળતાથી સહન નથી કરી શકતા, અને તેમના માટે નાની એવી બીમારી પણ મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ નાની નાની બીમારીઓને […]
-
અનિચ્છનીય માસ્સા અને તલને હંમેશા માટે મૂળથી સફાયો કરી નાખશે આ 1 પાંદડું
લોકો મસ્સાની સમસ્યાથી ઘેરાયેલ રહે છે. તેમાંથી થોડી સમસ્યાઓ ગંભીર હોય છે, અને થોડી સામાન્ય ગણવામાં આવે છે, અને આ સામાન્ય સમસ્યાઓમાં એક સમસ્યા હોય છે, મસ્સા. આ માત્ર સામાન્ય નથી પણ સામાન્ય સમસ્યાઓમાં ગણતરી કરવામાં આવે છે. મસ્સા ત્વચા ઉપર ઉપસેલા હોય છે, અને સુસાધ્ય ગણવામાં આવે છે, એટલે કે તે કેન્સરયુક્ત નથી હોતા. […]
-
સોરાયસીસ કે ભયાનક ચામડીનાં રોગોનો કુદરતી પદાર્થોથી સફળ ઘરેલું ઈલાજ.
સોરાયસીસ (અપરસ) કે છાલરોગ ગંભીર ચામડીના રોગની કુદરતી પદાર્થોથી સફળ સારવાર !! સોરાયસીસની કુદરતી પદાર્થોથી સફળ સારવાર : સોરીયાસીસ એક પ્રકારનો ચામડીનો રોગ છે જેમાં ચામડીમાં સેલ્સની સંખ્યા વધવા લાગે છે. ચામડી જાડી થવા લાગે છે અને તેની ઉપર ખંજવાળ અને પોપડીઓ ઉત્પન થાય છે. આ પોપડીઓ સફેદ ચમકતી હોઈ શકે છે, આ રોગને ગંભીર […]
-
જો કાન છેદાવેલ છિદ્ર થઇ ગયું છે મોટું, તો આ સરળ ઘરેલું ઉપચારથી સરળતાથી છિદ્ર ની સાઈઝ કરો નાની
તેમાં કોઈ શંકા નથી કે આજ કાલ છોકરીઓ કાનના ઝુમ્મર પહેરવાને બદલે મોટી સાઈઝના અને લટકણીયા વાળા ઇયરીંગ પહેરવાનું વધુ પસંદ કરે છે. આમતો આજ કાલ છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ કાનમાં કાઈ ને કાઈ પહેરવાનો શોખ ધરાવે છે. જો આપણે એમ કહીએ કે આવું કરવું આજકાલ ની ફેશન થઇ ગઈ છે, તો કાઈ જ ખોટું […]
-
વારંવાર હાથ પગ સુન્ન પડી જાય છે તો તેનો ઘરેલું અસરદાર ઉકેલ જાણવા ક્લિક કરો ને વાંચો
ઘણા લોકોના પગ ઉનાળાની સિઝનમાં પણ એકદમ ઠંડા અને સુન્ન થઇ જાય છે. પગ સુધી જયારે લોહીનું સર્ક્યુલેશન યોગ્ય પ્રમાણમાં નથી પહોંચી શકતું તો આ તકલીફ થઇ જાય છે. તે ઉપરાંત વધુ ધ્રુમપાન કરવું અને શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે પણ પગ ઠંડા થઇ જાય છે. ઉનાળામાં તો પગ ઠંડા પડવાથી વધુ અસર નથી થતી […]
-
જુના સાંધાના દુઃખાવો પણ થઇ જશે ગાયબ દિવસમાં બે વખત કરો ઉપયોગ અને પછી જુઓ જાદુ
તમારા દૈનિક જીવનમાં સામાન્ય કામકાજ ને આટોપવામાં તમને ઘુટણ, ખભો કે કાંડા માં દુઃખાવો થાય છે શું તમે આ સાંધા ના દુખાવાને લીધે તમારી પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાના આનંદ થી વંચિત છો? શું તમે દિવસમાં ધણી વખત દુખાવાની દવાના સેવન થી પરેશાન છો? જો આ પ્રશ્નો નો જવાબ “હા” છે તો નક્કી તમે આ […]
-
પ્રાચીન સમય થી થાય છે મધ નો ઔષધીય ઉપયોગ આપે છે ખુબ જ સારા સ્વાસ્થ્ય લાભ
મધ હંમેશા રસોડામાં ઉપયોગી થવા વાળો એક સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ છે, સાથેજ પ્રાચીન સમય થી જ આ એક મહત્વપૂર્ણં ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે, દુનિયાભરમાં આપણા પૂર્વજો મધના ઘણા લાભોથી સારી રીતે પરિચિત હતાં. એક ઔષધિના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી પહેલા સુમેરી માટી ની ટેબલેટ માં જોવા માંડ્યો જે આશરે 4000 વર્ષ જુની […]
-
આ ઈલાજ થી ચપટી વગાડતા જ અમુક સેકંડ માં થશે શરદી છુમંતર જાણી લો ઘરેલું ઈલાજ
શરદી ગમે તેવી હોય, આ એવો પ્રયોગ છે કે જેને કરતા જ એવી અસર થશે જેવી કે જાણે કોઈ જાદુ થયો. અને જો તમને વારંવાર શરદી – ઝુકામ રહેતો હોય અને તમે ઝુકામની દવા ખાઈ ખાઈને પરેશાન થઇ ગયા હોય ત્યારે તો તમારા માટે આ જાણકારી ખુબ જ મહત્વપૂર્ણ છે. તમે આ ઘરગથ્થું ઉપચાર થી […]
-
જો તમે ખુબ વધુ પાતળા છો, અને વજન વધારવા માગો છો તો અપનાવો આ ઘરેલું ટીપ્સ
હમેશા જોવામાં આવે છે કે લોકો જાડા થાય છે તેઓ હમેશા પાતળા થવાનું વિચારે છે જેના કારણે ઘણી જાતની વસ્તુઓનો ઉપયોગ કરે છે, પણ તમને ખબર છે કે જે લોકો પાતળા છે તેમને પણ ઘણી બધી સામાજિક તકલીફોનો સામનો કરવો પડે છે. પાતળા લોકો તેમના શરીરને લીધે હમેશા હલકી ભાવનાઓનો ભોગ બને છે. તેના લીધે […]