Tag: તુલસી
-
ભયંકર એવા કો-રો-ના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.
ઇમ્યુનીટી પાવર વધારીને કો-રો-ના સામે લડી શકો છો, સવાર સાંજ ફક્ત 4 ટીપાં લો અને કો-રો-ના સામે રક્ષણ મેળવો અને આ બધું થશે IB 9 ડ્રોપ્સ વડે. વર્તમાન સમય ભયંકર કો-રો-ના વાયરસનો છે, ઘણાને કો-રો-નાએ પોતાના ભરડામાં લઈને મો તના મુખમાં ધકેલી દીધા છે. આવા સમયે પાછું ચોમાસાનું ભેજવાળું વાતાવરણ વાયરલ અને બેક્ટેરિયલ રોગોમાં વધારો […]
-
તુલસી થી કાન નાં રોગો નો ઈલાજ, બહેરાશને મૂળમાંથી દુર કરે છે તુલસી, જાણો કેવી રીતે
તુલસી અત્યાર સુધી સૌથી શુદ્ધ છોડમાંથી એક માનવામાં આવે છે. તુલસીના છોડને ઘરમાં રાખવાથી જ બીમારીઓ દુર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે. આજના સમયમાં જેટલી ઝડપથી બીમારીઓ વધી રહી છે તેનાથી લોકોનો એલોપેથી તરફ વળતા જવું સામાન્ય છે. પણ તુલસી એવી ઔષધી છે જે ઘણી ગંભીર બીમારીઓથી છુટકારો અપાવી શકે છે. આજ […]
-
તુલસીથી ઘરમાં આવે છે સુખ સમૃદ્ધી, જાણો કઈ દિશામાં મુકવાનું રહેશે શુભ
તુલસીના છોડના ધાર્મિક અને આયુર્વેદિક મહત્વ છે. એક તરફ હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે, તો બીજી બીજી તરફ તેના પાંદડાથી ઘણી બીમારીઓ ઠીક થઇ જાય છે. જુના સમયમાં તુલસીને ઘરના આંગણામાં ઉગાડવામાં આવતી હતી. તુલસીને હિંદુ ધર્મમાં પવિત્ર અને ધાર્મિક છોડ માનવામાં આવે છે. ઘણી ધાર્મિક કથાઓમાં તુલસીના છોડનો ઉલ્લેખ કરવામાં આવેલ […]
-
દુધમાં માત્ર 1 તુલસીનું પાંદડું અને શરીરમાંથી રોગોનો મૂળમાંથી નાશ, ખાસ જાણો ખાંસી, માથાના દુખાવા માં પીવો
તે તો જાણો જ છો કે દૂધ પીવું આપણા શરીર માટે કેટલું ફાયદાકારક હોય છે. દુધમાં હળદર નું સેવન પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે, પણ તમે શું તે જાણો છો કે દુધમાં તુલસીના પાંદડા ભેળવીને આપણેને ક્યાં ક્યાં ફાયદા થઇ શકે છે? મોટાભાગના લોકો આ વાતથી અજાણ હશે, પણ તે જાણવું તમારા માટે […]
-
તુલસી ના ફાયદા તો તમે જાણો છો જાણો પણ દૂધ સાથે પીવા નાં ફાયદા નહિ જાણતા હોય
તુલસી આપણા ઘરોમાં એક મહત્વનું સ્થાન છે, કારણ કે હિંદુ ઘરોમાં તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ તેની સાથે-સાથે તુલસી ઘણા ગુણોથી ભરપુર પણ છે જેનાથી ઘણા પ્રકારના રોગોનો ઉપચાર કરી શકાય છે. તુલસી શરદી-ખાસીથી લઈને કેટલીક મોટી અને ભયંકર બીમારીઓમાં પણ એક કારગર ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ફાયદાકારક […]
-
તુલસી છે ઘણા બધા રોગો ઉપર ઉપયોગમાં આવતી ઔષધી જેના દરેક ભાગ આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે
તુલસી ગુણકારી છોડ છે, તેના ખુબ જ ફાયદા છે. હિંદુ ઘરોમાં તેની પૂજા પણ કરવામાં આવે છે માટે જ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે, પરંતુ પૌરાણિક મહત્વ ઉપરાંત તુલસી એક ખુબ જ જાણીતી ઔષધી પણ છે, જેનો ઉપયોગ ઘણી બીમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસી થી લઈને ઘણી મોટી અને ભયંકર બીમારીઓમાં પણ કામમાં આવતી ઔષધી […]
-
શ્યામ તુલસી તાવને દૂર કરવા માટે પેરાસીટામોલથી પણ સારી અસર કરે છે. બંને તુલસી વિશે જાણીએ
નમસ્કાર મિત્રો ! આજ અમે તમને રાજીવ દિક્ષીતજીની લખેલ તુલસીના ફાયદા કહેવા જઈ રહ્યા છીએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તુલસી બે પ્રકારની હોય છે. જેમાંથી એક હોય છે. “રામ તુલસી” વને બીજી છે “શ્યામ તુલસી” મોટા ભાગે તુલસી આપણા સૌના ઘરમાં હોય છે. એવું અમુક જ ઘર હશે જ્યાં તુલસી ન હોય. […]
-
ઘઉં, ડાંગર, બાજરી ઉગાડવા ની કરી બંદ અને હવે કરે છે આ વસ્તુયો નું ઉત્પાદન
તુલસી નો અર્ક કાઢી ને વેચે છે મોઘા ભાવે દર એકરે કમાય છે વર્ષે ૬ થી ૭ લાખ રૂપિયા એવું ખેતર જ્યાં પરંપરાગત ખેતી નથી કરતા. એક એકરમાં છ પ્રકારની તુલસી ઉગાડવામાં આવે છે. તુલસી ઉપર ઉડતા પતંગિયા જાણે કેહતી હોય કે આવા જ ખેડૂતો હરિતક્રાંતિ પેહલા હતા. હવે સુ થઇ ગયું જે બધા ધાન્ય […]