Tag: દાદી માં નાં નુસ્ખા
-
ઘઉં ની રાખ અને મધ સાથે નો આ પ્રયોગ કરશે કમરનો દુખાવો, સાંધાનો દુખાવો મૂળમાંથી ખત્મ
ઘઉં એક પ્રકારનો આહાર છે જે ભોજન માટે કામમાં લેવાય છે બધા ખાવાના પદાર્થોમાં ઘઉં નું મહત્વપૂર્ણ સ્થાન છે. બધા પ્રકારના અનાજની સાપેક્ષે ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે. ઉપયોગીતાને કારણે જ ઘઉં અનાજનો રાજા કહેવાય છે. આપણા દેશ ભારતવર્ષમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ઘઉંના અનેક પ્રકાર હોય જે જેમ કે કઠણ ઘઉં […]
-
કોઈ પણ બીમારી હોય તમાં સૌથી ઉત્તમ ઘરેલું નુસખા જ રહે છે દાદીમાના ઘરેલું ઉપાય ભાગ – ૨
દાદીમાના ઘરેલું ઉપાય : કોઈ પણ બીમારી હોય તમાં સૌથી ઉત્તમ ઘરેલું નુસખા જ રહે છે. જો માથું દુખતું હોય કે પછી હાઈ બીપી ની તકલીફ હોય, ઘરનાં રસોડા માં રાખેલા મસાલા હમેશા કામમાં આવી જાય છે. આજ કાલ ખુબ ઓછા લોકો છે જે ઘરેલું નુસ્ખા અજમાવે છે, જે ઘરેલું નુસ્ખા અજમાવે છે પણ મિત્રો […]
-
૧૫ ગજબ ટીપ્સ નો આ પહેલો ભાગ છે આવા ઘણા ભાગ આવશે, દાદીમાના ૧૫ નુસ્ખા ભાગ – ૧
૧૫ ગજબ ટીપ્સ નો આ પહેલો ભાગ છે આપણે આ ભાગ ખુબ આગળ સુધી લઇ જવાના છીએ ઘણા આવા ભાગ આવશે. સૌથી લાભદાયક વાત એ છે કે આની કોઈ જ સાઈડ ઈફેક્ટ થતી નથી. ૧. બળી ગયેલા દૂધની વાસ દુર કરવા માટે તેમાં પાન નાં બે પત્તા નાખીને થોડી મિનીટ સુધી ઉકાળો. ૨. કરમાઈ ગયેલી […]