Tag: ધર્મ વિજ્ઞાન
-
પાયા ખોદ્યા વિના બનાવાયું આ ૧૩ માળ ઊંચું બૃહદેશ્વર મંદિર, આધુનિક આર્કિટેક ટેકનોલોજી પણ નતમસ્તક
બ્રુહ્દેસ્વર મંદિર તમીલનાડુના તંજાવુર જીલ્લા માં આવેલ પ્રસિદ્ધ હિંદુ મદિર છે, તેનું નિર્માણ ૧૦૦૩-૧૦૧૦ ઈ.સ. ની વચ્ચે ચોલ શાસન રાજારાજ ચોલ ૧ એ કરાવ્યું હતું. ઉચાઇ લગભગ ૬૬ મીટર છે. મંદિર ભગવાન શિવની આરાધના ને સમર્પિત છે. સૌથી નીચે જોઈ શકો છો હિસ્ટ્રી ચેનલ ની ડોક્યુંમેન્ટરી દ્વારા બધું જ સત્ય બતાવતો વિડીયો આ કલાની દરેક […]
-
અર્થીમાં ઉપયોગમાં લીધા પછી ચિતા માં કેમ સળગાવવા માં નથી આવતુ વાંસનું લાકડું?
મૃત્યુ સંસ્કારના કામમાં શબને રાખવા માટે “અર્થી” માં આ વાંસ નાં લાકડા નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જાણો તેનું વૈજ્ઞાનિક કારણ ખૂબ જ ડરામણું છે, તે તમે ભાગ્યે જ વિચાર્યું હશે. શાસ્ત્રોમાં પણ વૃક્ષોની રક્ષા ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વૃક્ષોની પૂજા તેનું ઉદાહરણ છે, પરંતુ ચંદન વગેરે સુગંધિત વૃક્ષોનું લાકડાઓનું […]